Chandrayaan 3 Live Telecast: જુઓ ચંદ્રયાન 3 લાઈવ ટેલીકાસ્ટ તમે કેવી રીતે જોઈ શકો,  ચંદ્રયાન 3 ની વિશેષતાઓ અને તેનું મહત્વ

Chandrayaan 3 Live Telecast

Chandrayaan 3 Live Telecast: (ISRO) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા ચંદ્રયાન મિશન-3 આંધ્રપ્રદેશના શ્રી હરીકોટા ખાતેના સચિવ ધવન સ્પેસ સેન્ટરમાં શુક્રવારે 14 જુલાઈએ 2023 ના રોજે બપોરે 2.35 સમયે પ્રક્ષેપિત કરવાના છે.   ચંદ્રની સપાટી પહોંચવા ચંદ્રયાત્રાને 10 તબક્કામાંથી જવું પડશે સ્ટેપ-01: લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના 6 ચક્કર લગાવશે. સ્ટેપ-02 : લૂનર ટ્રાન્સફર ફેઝ … Read more

teacher’s village: આ ગામ શિક્ષકોની ફેક્ટરી તરીકે ઓળખાય છે, અહીં દરેક ઘરમાં શિક્ષકો છે.

teacher's village:

teacher’s village:કંઈક બનવાની ઈચ્છા હોય તો કોઈપણ ટાર્ગેટ સુધી પહોંચી શકાય છે. સફળતા મેળવવા માટે મહેનત અને લગન આવશ્યકતા છે. ભારત દેશના આ ગામના દરેક પરિવારમાં તમને આ ઉત્સાહ જોવા મળશે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની પાસે આ ગામ આવેલું છે. શિક્ષકોનું ગામ સાખની જહાગીરા બાદથી લગભગ અંદાજે ત્રણ કિલો મીટર દૂર પર આવેલું છે.   … Read more

Gj 39 which city Name: જાણો ગુજરાતમાં GJ -39 નવી સીરીઝ નંબર પ્લેટ કયા જિલ્લા ને મળી ?

Gj 39 which city

Gj 39 which city: તારીખ 01/07/2023 ના દિવસે વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાતમાં આરટીઓ નવી GJ -39 સિરીઝ નંબર ની જાહેરાત કરી હતી. આ નવીન નંબર GJ -39 સીરીઝ નંબર કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધીધામ રાપર અને ભચાઉ તાલુકાના વાહનની નંબર ની પ્લેટ પર જોવામાં મળશે.          Gj 39 which … Read more

Floating restaurant ahmedabad riverfront price અમદાવાદ રિવરફ્રન્ટ માં ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ બની, જાણો લંચ અને ડિનર નો ખર્ચો કેટલો લાગશે ?

floating restaurant ahmedabad riverfront price: અમદાવાદ શહેરીજનોને સૌથી મોટી ભેટ રૂપે રિવરફ્રન્ટ ક્રુઝ ની પ્રવાસનું રાહ જોવાનો અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એ રિવરફ્રન્ટમાં કરાવી છે. બનેલી ક્રુઝ આજથી અમદાવાદમાં કેન્દ્ર બનશે આ ક્રૂઝ પ્રત્યેક વ્યક્તિ દીઠ ડિનરના 2500 રૂપિયા અને લંચના 2000₹ નક્કી કરાયા છે. લગભગ 1.5 કલાક સુધી મજા મનાવી … Read more

આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે ? એલોટ કરી દેવામાં આવશે તમારી સીટ બીજા કોઈને ? જાણો રેલવેનો નિયમ શું છે ?

આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે :

પૂર્વકાળ દરમિયાન પ્રવાસ માટે સાધન રૂપે બળદગાડી ઘોડા ગાડી વગેરે હતા. આ સાધનનો ઉપયોગ કરવાથી ખૂબ જ લાભ થતો હતો. આપની ટ્રેન જો છૂટી જાય તો શું કરવું યોગ્ય છે : અંદાજે 250 વર્ષ પૂર્વે વ્યાપાર માટે અંગ્રેજો ભારત આવ્યા હતા. તેઓ વ્યાપારી બનીને આવ્યા અને શાસન કરવા લાગ્યા. આપની ટ્રેન જો છૂટી જાય તો … Read more

સાવરણી ને કઈ દિશામાં રાખવું યોગ્ય છે ? જાણો જૂની સાવરણી કયા સમયે ફેકવું યોગ્ય છે ? In which direction should the broom be held?

સાવરણી ને કઈ દિશામાં રાખવું યોગ્ય છે

 સાવરણી ને કઈ દિશામાં રાખવું યોગ્ય છે ? આપ સૌના ઘરમાં સાફ સફાઈ કરવા માટે સાવરની અથવા સાવરના નો ઉપયોગ થતો હોય છે. પરંતુ સાવરની અંગે પણ કેટલીક જૂની માન્યતાઓ છે. જેના વિષય ઘણા પ્રકારના લોકોને માહિતી ખબર નથી હોતી શું તમે આ નિયમો વિશે જાણકારી છે ખરા તમને  સાવરણી ને કઈ દિશામાં રાખવું યોગ્ય … Read more

ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન, જુઓ ક્યાં આવેલું છે ?(The best hill stations worth visiting in Gujarat)

ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન

અહીં તમે ફરવા જશો તો આબુ, સાપુતારા જેવા હિલ સ્ટેશનો ભૂલી જશો, ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન, જુઓ ક્યાં આવેલું છે ?  ગુજરાતમાં આ ઐતિહાસિક હિલ સ્ટેશનની ઉંચાઇ લગભગ હજાર મીટર છે ધાર્મિક મહત્વની સાથે સાથે ટ્રેન્ડિંગ માટે પણ આ સ્થળ પ્રખ્યાત છે. ડોન હિલ સ્ટેશન ગુજરાતના આહવામાં આવેલું છે. … Read more

આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ ( Heavy to very heavy rain will occur in these districts)

આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ

આ જિલ્લાઓમાં થશે ભારે થી અતિભારે વરસાદ: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જાણો કયા જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતી હવામાનની આગાહી કરે છે. જેમાં તેમણે માહિતી આપી છે કે રાજ્યમાં પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની સંભાવના છે. ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી મોટાભાગના … Read more

જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો (Know the harm caused to the body by drinking water while eating)

જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો:

જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો: ઘણા લોકોના કહેવા મુજબ જમતી વખતે પાણી પીવાથી પાચન ક્રિયા પર ઘની ખરાબ અસર પડે છે. ઘણા પ્રમાણમાં લોકો એવું પણ કહે છે કે જમતી વખતે પાણી પીવાથી અપશિષ્ટ પદાર્થ એકત્ર થાય છે જેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા પ્રકારના … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!