CHANDRAYAN 3: ચંદ્રયાનને ચંદ્ર સુધી કેમ લઈ જઈ શકાતું નથી ? જાણો વિસ્તૃતમાં કારણ

CHADRAYAN 3

CHANDRAYAN 3:નજર સામે જો ચંદ્ર દેખાય તો તેનાથી ધરતીથી તેનું અંતર લગભગ 3.83 લાખ કિલોમીટર છે. આ અંતર ફક્ત ચાર દિવસમાં જ કાપી શકાય છે. પરંતુ કોઈ પણ અંતરીક્ષને સીધા કોઈ ગ્રહ પર જ કેમ નથી મોકલવામાં આવતું ? કેમ તેને પુથ્વીની ચારે તરફ ચક્કર લગાવવા માટે છોડી દેવામાં આવે છે ? નાસા ચાર દિવસથી … Read more

CAR AVERAGE: જાણો તમારા કારની એવરેજ વધારવાની રીત, પેટ્રોલ અને ડીઝલની બચત થશે

CAR AVERAGE

CAR AVERAGE: મિત્રો જો તમને કાર વિશે જાનવાની ઈચ્છા હશે અથવા શોખ હશે અથવા તો તમને કારમાં પ્રવાસ કરવા ગમતી હશે તો તમને અને કાર વિશે જાણકારી જરૂર હશે જ તેમજ કારને જોઈએ તમે તેની માઇલેજનો અંદાજ આવશ્ય લગાવો છો આથી કોઈપણ કાર ખરીદતા પહેલા તમે તેની બધી માહિતી જાણીને કાર ખરીદી કરશો.     … Read more

Tips for Blood Pressure Patients: આ ત્રણ ફળોનું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, આનું સેવન કરવાથી હાઇબર પ્રેશર કંટ્રોલમાં રહેશે.

Tips for Blood Pressure Patients: આજના યુગમાં બોર્ડ પ્રેશર સામાન્ય બીમારી થઈ ગઈ છે. તેનું મુખ્ય કારણ આપની જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ સામેલ છે. બ્લડ પ્રેશર ના દર્દીઓમાં તેજીથી વધારો થઈ રહ્યો છે. યુવાનો પણ તેની જ હદમાં આવી રહ્યા છે. બ્લડ પ્રેશર કોઈ એક દિવસ ની થવાની બીમારી નથી પરંતુ આપ આપના જીવનના ખાનપાન … Read more

Adhik Mas: અધિક માસનું મહત્વ કેમ છે ? અધિક માસને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે ?

Adhik Mas

Adhik Mas Dar Tran Varsh pachhi Kem Aave Che?અધિક માસનું મહત્વ કેમ છે ? અને બધા મહિનાથી અધિકમાસ નું શા માટે મહત્વનું કહેવાય છે. અધિક માસને પુરુષોત્તમ માસ કેમ કહેવામાં આવે છે ? ડોક્ટર અલકનંદા શર્મા જ્યોતિષ આચાર્ય જણાવવાનુંસાર હિન્દુ કેલેન્ડર પ્રમાણે વર્ષમાં 11 દિવસ ઓછા હોય છે. તેથી આ દિવસો ઉમેરવાથી દર ત્રણ વર્ષે … Read more

Chandrayaan 3 Live Telecast: જુઓ ચંદ્રયાન 3 લાઈવ ટેલીકાસ્ટ તમે કેવી રીતે જોઈ શકો,  ચંદ્રયાન 3 ની વિશેષતાઓ અને તેનું મહત્વ

Chandrayaan 3 Live Telecast

Chandrayaan 3 Live Telecast: (ISRO) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા ચંદ્રયાન મિશન-3 આંધ્રપ્રદેશના શ્રી હરીકોટા ખાતેના સચિવ ધવન સ્પેસ સેન્ટરમાં શુક્રવારે 14 જુલાઈએ 2023 ના રોજે બપોરે 2.35 સમયે પ્રક્ષેપિત કરવાના છે.   ચંદ્રની સપાટી પહોંચવા ચંદ્રયાત્રાને 10 તબક્કામાંથી જવું પડશે સ્ટેપ-01: લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના 6 ચક્કર લગાવશે. સ્ટેપ-02 : લૂનર ટ્રાન્સફર ફેઝ … Read more

teacher’s village: આ ગામ શિક્ષકોની ફેક્ટરી તરીકે ઓળખાય છે, અહીં દરેક ઘરમાં શિક્ષકો છે.

teacher's village:

teacher’s village:કંઈક બનવાની ઈચ્છા હોય તો કોઈપણ ટાર્ગેટ સુધી પહોંચી શકાય છે. સફળતા મેળવવા માટે મહેનત અને લગન આવશ્યકતા છે. ભારત દેશના આ ગામના દરેક પરિવારમાં તમને આ ઉત્સાહ જોવા મળશે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની પાસે આ ગામ આવેલું છે. શિક્ષકોનું ગામ સાખની જહાગીરા બાદથી લગભગ અંદાજે ત્રણ કિલો મીટર દૂર પર આવેલું છે.   … Read more

Gj 39 which city Name: જાણો ગુજરાતમાં GJ -39 નવી સીરીઝ નંબર પ્લેટ કયા જિલ્લા ને મળી ?

Gj 39 which city

Gj 39 which city: તારીખ 01/07/2023 ના દિવસે વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ગુજરાતમાં આરટીઓ નવી GJ -39 સિરીઝ નંબર ની જાહેરાત કરી હતી. આ નવીન નંબર GJ -39 સીરીઝ નંબર કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગાંધીધામ રાપર અને ભચાઉ તાલુકાના વાહનની નંબર ની પ્લેટ પર જોવામાં મળશે.          Gj 39 which … Read more

ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન, જુઓ ક્યાં આવેલું છે ?(The best hill stations worth visiting in Gujarat)

ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન

અહીં તમે ફરવા જશો તો આબુ, સાપુતારા જેવા હિલ સ્ટેશનો ભૂલી જશો, ચોમાસાની ઋતુમાં ફરવા માટે ગુજરાતનું ફરવા લાયક બેસ્ટ હિલ સ્ટેશન, જુઓ ક્યાં આવેલું છે ?  ગુજરાતમાં આ ઐતિહાસિક હિલ સ્ટેશનની ઉંચાઇ લગભગ હજાર મીટર છે ધાર્મિક મહત્વની સાથે સાથે ટ્રેન્ડિંગ માટે પણ આ સ્થળ પ્રખ્યાત છે. ડોન હિલ સ્ટેશન ગુજરાતના આહવામાં આવેલું છે. … Read more

જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો (Know the harm caused to the body by drinking water while eating)

જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો:

જમતી વખતે પાણી પીવાથી શરીર ને થતાં નુકશાન જાણો: ઘણા લોકોના કહેવા મુજબ જમતી વખતે પાણી પીવાથી પાચન ક્રિયા પર ઘની ખરાબ અસર પડે છે. ઘણા પ્રમાણમાં લોકો એવું પણ કહે છે કે જમતી વખતે પાણી પીવાથી અપશિષ્ટ પદાર્થ એકત્ર થાય છે જેના કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણા પ્રકારના … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!